શ્રી વર્ધમાનસ્વામીના નિર્વાણ પછી ત્રણ વર્ષે, મધુવનમાં ખોદકામ દરમ્યાન 23માં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરિકર(ચોવીસી) સાથેની પ્રાચીન પ્રતિમા મળી આવેલી હતી. જેને તે સમયના રાજાએ પોતાના કિલ્લામાં જીનાલય બનાવી બીરાજમાન કરી હતી. મધુવનથી 14 કિ.મી.ના અંતરે આ સ્થળ આવેલું છે. પ્રભુ - ભક્તિ માટે આ જગ્યા પ્રશાંત છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Post a Comment
Note: only a member of this blog may post a comment.